શ્રી દામોદરદાસ હરસાનીજી

શ્રી દામોદરદાસ હરસાનીજી પુષ્ટિ સૃષ્ટિ અગ્રેશ શ્રી દામોદરદાસ હરસાનીજીનો આજે પ્રાગટ્ય દિવસ છે. જેમને શ્રીવલ્લભે સૌ પ્રથમ બ્રહ્મસંબંધનું દાન કર્યું, જેમના હૃદયમાં શ્રીવલ્લભે પુષ્ટિમાર્ગનો સકળ સિદ્ધાંત સ્થાપિત કર્યો તેવા શ્રી દામોદરદાસને શ્રીવલ્લભ આજ્ઞા કરતાઃ “દમલા, યહ માર્ગ તેરે લેયે પ્રકટ કિયો હૈ.” અને દામોદરદાસજી માટે પ્રકટ થયેલા આ કૃપામાર્ગમાં તેમના દ્વારા અનેક જીવોનો અંગીકાર થયો.…

સઘન બન ફૂલ્યોરી

બસંત આગમનનું પદ

(રાગઃ માલકૌંસ)

સઘન બન ફૂલ્યોરી કુસુમન ફૂલી સબ બનરાઈ,

ફૂલી બ્રજ યુવતીજન ફૂલે સુંદર વર રતી આઈ. (૧)

જાન પંચમી મિલાપ કરન વૃષભાન સુતા બન આઈ,

રસિક પ્રીતમ પિય અતિ રસમાતે ડોલત કુંજન માઈ. (૨)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2013/02/saghan-ban-fulyori.mp3|titles=saghan ban fulyori]

(સ્વર – શ્રી ભગવતીપ્રસાદ ગાંધર્વ)

લહેકન લાગી બસંત બહાર સખી

(બસંત આગમનનું પદ) રાગઃ માલકૌંસ રચના – નંદદાસજી લહેકન લાગી  વસંતબહાર સખી, ત્યોં ત્યોં બનવારી લાગ્યો બહેકન. ફૂલ પલાસ નખ નાહર કૈસે, તૈસે કાનન લાગ્યો મહેકન. (૧) કોકિલ મોર શુક સારસ હંસ ખંજન, મીન ભ્રમર અખિયાં દેખ અતિ લલકન. નંદદાસ પ્રભુ પ્યારી અગવાની, ગિરિધર પિયકો દેખ ભયો શ્રમકન. (૨) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2013/02/Lahekan-Lagi-Basant-Bahar.mp3|titles=Lahekan Lagi Basant Bahar] (સ્વરઃ શ્રી…

શ્રીવિઠ્ઠલ વંદના

શ્રીવલ્લભ રાજકુમાર બિનુ, મિથ્યા સબ સંસાર, ચઢી કાગદકી નાવ પર, કહો કો ઉતર્યો પાર. ભવસાગર કે તરનકી, બડી અટપટી ચાલ, શ્રીવિઠ્ઠલેશ પ્રતાપબળ, ઉતરત હે તત્કાલ. મીન રહત જલ આસરે, નિકસત હી મર જાય, ત્યોં શ્રી વિઠ્ઠલનાથ કે ચરણકમલ ચિત્ત લાય. (શ્રીવલ્લભસાખી) (રચનાઃ શ્રીહરિરાયજી) શ્રીવલ્લભ રાજકુમાર શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણ વગર આ સંસાર મિથ્યા છે. શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલના નામરૂપી…

શ્રીવલ્લભશરણાષ્ટકમ્

શ્રીવલ્લભશરણાષ્ટકમ્ રચના – શ્રીહરિરાયજી છંદ – અનુષ્ટુપ નિઃસાધન જનોધ્ધાર પ્રકટીકૃતઃ । ગોકુલેશસ્વરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૧।। નિઃસાધન મનુષ્યોનો ઉધ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રીગોકુલેશ સ્વરૂપ એવા શ્રીવલ્લભ (શ્રીમહાપ્રભુજી) મારો આશ્રય છે. (૧) ભજનાનંદ – દાનાર્થં પુષ્ટિમાર્ગપ્રકાશકઃ । કરુણાવરણીયઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।। ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે પુષ્ટિ (અનુગ્રહ) માર્ગને પ્રકટ કરનારા, કરુણા (દીનતા)થી પ્રાપ્ત…

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં, શ્રીલક્ષ્મણ ઘેર વલ્લભ પ્રભુ પ્રગટ્યા. વધામણાં રે૦ ઘર ઘરથી આવ્યા છે વૈષ્ણવ ટોળે મળી, નવા નવા સહુ સાજ જો સજાવ્યા. વધામણાં રે૦ નિરખી રહ્યા સૌ હૈયે આનંદભરી, શ્રીવલ્લભ  મુખ  જોઈ  હરખાયા. વધામણાં રે૦ ચંપારણ્ય ધામમાં નંદ મહોત્સવ છાયો, નાચતાં  ગોપ  ગોપી  આવ્યાં. વધામણાં રે૦ ચંપારણ્યની ગલીઓમાં દહીંદૂધ વેરાયાં, ગુલાલને  પુષ્પો …

શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય?

શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય? ​ શ્રીસર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ‘ગાયત્રી’ કહેવામાં આવે છે. જેમ બ્રાહ્મણ જનોઈની દીક્ષા લીધા પછી, દરરોજ ગાયત્રીમંત્ર ન જપે, તો તેનું બ્રાહ્મણત્વ ટકતું નથી., તેમ વૈષ્ણવોએ હમેશાં નિયમપૂર્વક શ્રીસર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા જોઈએ. મંત્રને તેના ઋષિ, છંદ, દેવતા, બીજ અને ફળ હોય છે. શ્રીગુસાંઈજીના જણાવ્યા પ્રમાણે શ્રીસર્વોત્તમ સ્તોત્રના…

શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી !

શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી ! ​ (૧) ભગવતિ જીવૈર્નમનમેવ ક્રતવ્યં, નાધિકં શક્યમિતિ સિદ્ધાન્તઃ । પ્રભુની સમીપ જીવે નમન જ કરવું જોઈએ, કારણ કે તેથી અધિક કંઈ જ શક્ય નથી. ​ (૨) અશક્યે વા સુશક્યે વા સર્વથા શરણં હરિઃ । આપણાથી ન બની શકે તેવી અથવા બની શકે તેવી સર્વ બાબતોમાં પણ માત્ર…