શ્રીવલ્લભશરણાષ્ટકમ્

શ્રીવલ્લભશરણાષ્ટકમ્ રચના – શ્રીહરિરાયજી છંદ – અનુષ્ટુપ નિઃસાધન જનોધ્ધાર પ્રકટીકૃતઃ । ગોકુલેશસ્વરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૧।। નિઃસાધન મનુષ્યોનો ઉધ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રીગોકુલેશ સ્વરૂપ એવા શ્રીવલ્લભ (શ્રીમહાપ્રભુજી) મારો આશ્રય છે. (૧) ભજનાનંદ – દાનાર્થં પુષ્ટિમાર્ગપ્રકાશકઃ । કરુણાવરણીયઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।। ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે પુષ્ટિ (અનુગ્રહ) માર્ગને પ્રકટ કરનારા, કરુણા (દીનતા)થી પ્રાપ્ત…