શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ

શ્રીહરિરાયજી વિરચિત શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ કૃષ્ણાં કૃષ્ણસમાં કૃષ્ણરૂપાં કૃષ્ણરસાત્મિકામ્ । કૃષ્ણલીલામૃતજલાં કૃષ્ણસંબંધકારિણામ્ ।।૧।। શ્યામ-સ્વરૂપા, શ્રીકૃષ્ણ સમાન ગુણોવાળાં, શ્રીકૃષ્ણ સમાન રૂપવાળાં, શ્રીકૃષ્ણરૂપી રસથી ભરેલાં, શ્રીકૃષ્ણે જ્યાં લીલા કરી છે, તે અમૃતજળથી ભરેલાં, શ્રીકૃષ્ણ સાથે સંબંધ કરાવનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૧) કૃષ્ણપ્રિયાં કૃષ્ણમુખ્ય – રસસંગમદાયિનીમ્ । કૃષ્ણક્રીડાશ્રયાં કૃષ્ણ – પદવીપ્રાપિકામપિ ।।૨।। શ્રીકૃષ્ણનાં પ્રિયા, શ્રીકૃષ્ણના મુખ્ય રસનો ભક્તોને…

પ્રીત બઁધી શ્રીવલ્લભપદસોં

[રાગ-આસાવરી] [રચના-શ્રી હરિરાયજી મહાપ્રભુ (રસિક)] પ્રીત બઁધી શ્રીવલ્લભપદસોં અર ન મનમેં આવે હો । પઢ પુરાન ખટદર્શન નીકે જો કછુ કોઉ બતાવે હો ।।૧।। જબતેં અંગીકાર કિયો હૈ મેરો તબતેં અન્ય ન સુહાવે હો । પાય મહારસ કોન મૂઢમતિ જહાં તહાં ચિત્ત ભટકાવે હો ।।૨।। જાકો ભાગ્ય ફલ્યો યા કલિમેં સો યહ પદરજ પાવે હો…

મેરે તો ગિરિધર હી ગુણગાન

(રચનાઃ કૃષ્ણદાસજી) મેરે તો ગિરિધર હી ગુણગાન, યહ મૂરત ખેલત નયન મેં, યેહી હૃદયમેં ધ્યાન. ચરનરેનુ ચાહત મન મેરે, યેહી દીજિયે  દાન, ‘કૃષ્ણદાસ’કી જીવનિ ગિરિધર, મંગલ રૂપ નિધાન. ભાવાર્થઃ શ્રીગિરિધરલાલનું ગુણગાન એ જ મારું જીવન છે. મારા એ પ્રભુ છે, પ્રિયતમ છે, તેથી તેમણે શ્રીગિરિરાજ ધારણ કરી, મારું રક્ષણ કર્યું. એ નિમિત્તે મને પોતાની પાસે…

રે મન, મૂરખ જનમ ગંવાયો

રચનાઃ સૂરદાસજી  (રાગઃ બિહાગ) રે મન, મૂરખ જનમ ગંવાયો, કર પરપંચ વિષયરસ લીધો, શ્યામ સરન નહિ આયો. (૧) યહ સંસાર ફૂલ સેંવરકો, સુંદર દેખ લુભાયો, ચાખન લાગ્યો રૂઈ ઉડિ ગઈ, હાથ કછુ નહિ આયો. (૨) કહા ભયો અબ કે પછતાને, પેહેલે પાપ કમાયો, કહત સૂર શ્રીકૃષ્ણ નામ બિના, સિર ધુની ધુની પછતાયો. (3) ભાવાર્થઃ સૂરદાસજી…

ચૈત્ર સુદ-૬, શ્રીયમુનાજીનો ઉત્સવ

(રાગ-આશાવરી) હમ લઈ શ્યામ શરણ યમુનાકી, તિહારે ચરણ મૈયા લાગો રી ધ્યાન । માતા તિહારી સંજ્યા તારન, પિતા તિહારે સૂરજ ભાનુ; ધર્મરાય-સે બંધુ તિહારે, પતિ તિહારે શ્રીભગવાન ।।૧।। ઊંચે નીચે પર્વત કહિયેં, પર્વતરાયે પાષાણ । સાત સમુદ્ર ભેદ કેં નિકસી, એસી હૈ શ્રીયમુનાજી બલવાન ।।૨।। બ્રહ્મા જાકો ધ્યાન ધરત હૈ, પંડિત વાંચત વેદ પુરાન ।…

ચૈત્ર સુદ-૯, રામનવમી

(રાગઃ દેવગંધાર) માઈ પ્રગટ ભયે હૈં રામ । હત્યા તીન ગઈ દશરથકી સુનત મનોહર નામ ।।૧।। બંદી જન સબ કૌતુક ભૂલે રાઘવ જન્મ નિધાન । હરખે લોગ સબૈ ભુવ પરકે યુવજન કરત હૈં ગાન ।।૨।। જય જયકાર ભયો વસુધા પર, સંતન મન અભિરામ । ‘પરમાનંદદાસ’ બલિહારી ચરનકમલ વિશ્રામ ।।૩।। ભાવાર્થઃ હે બહેન, શ્રીરામજીનું પ્રાકટ્ય થયું…

ચૈત્ર સુદ-૧, સંવત્સરોત્સવ

(રાગઃ સારંગ) ચૈત્ર માસ સંવત્સર પરિવા, વરસ પ્રવેશ ભયો હૈ આજ । કુંજમહલ બૈઠે પિય પ્યારી, લાલન પહરે નૌતન સાજ ।।૧।। આપુ હી કુસુમહાર ગુહિ લીને, ક્રીડા કરત લાલ મન ભાવત । બીરી દેત દાસ ‘પરમાનંદ’ હરખિ નિરખિ જસ ગાવત ।।૨।। ભાવાર્થઃ અષ્ટછાપ ભક્તકવિ શ્રીપરમાનંદદાસજીની આ રચના છે. આજૈ ચૈત્ર માસના પડવાના દિવસે નવા સંવત્સર-વર્ષનો…

શ્રીગુરુદેવાષ્ટકમ્

શ્રીગુરુદેવાષ્ટકમ્ પુષ્ટિમાર્ગીયસર્વજ્ઞઃ કરુણારસપુરિતઃ । શ્રેષ્ઠઃ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રીગુરૂવે નમઃ ।।૧।। પુષ્ટિમાર્ગના સંપૂર્ણ રહસ્યને જાણનારા, કરુણારસથી પૂર્ણ, સર્વોત્તમ ફળનું દાન કરનાર શ્રીગુરુદેવને નમસ્કાર. (૧) દૈવીજીવસમુદ્ધર્તા આનંદમયવિગ્રહઃ । ધ્યેયોસિ મે સદા સ્વામિન રસિકૈકશિરોમણિઃ ।।૨।। દૈવી જીવોનો ઉદ્ધાર કરનાર, આનંદમય શ્રીઅંગવાળા હે સ્વામી! રસિક –ભગવદ્ રસના અનુભવીઓમાં આપ શિરોમણી છો. આપ સદા મારે ધ્યાન કરવા યોગ્ય છો.…

મને મારું ગોકુલ યાદ બહુ આવે

મને મારું ગોકુલ યાદ બહુ આવે, મને તારા મથુરામાં જરાયે ન ફાવે. મને મારા ગોવાળ યાદ બહુ આવે, મારા માટે નવાં નવાં માખણ લાવે. મને મારી ગોપીઓ યાદ બહુ આવે, મારા માટે નવાં નવાં ખિલૌના લાવે. મને મારાં જશોદામા યાદ બહુ આવે, ખાંડણીએ બાંધ્યો એ તો કેમ રે વિસરાય. મને મારાં યમુનાજી યાદ બહુ આવે,…

તુમ દેખો સખિ રથ બૈઠે ગિરિધારી

[રાગઃ સારંગ] [રચનાઃ  પરમાનંદદાસજી] તુમ દેખો સખિ રથ બૈઠે ગિરિધારી । રાજત પરમ મનોહર સબ અંગ સંગ રાધિકા પ્યારી ।।૧।। મણિ માણિક હીરા કુંદન ખચિ ડાંડી ચાર ર્સંવારી । વિધિકર વિચિત્ર રચ્યો જો વિધાતા અપને હાથ ર્સંવારી ।।૨।। ગાદી સુરંગ તાફતાકી સુંદર ફરેવાદ છબી ન્યારી । છત્ર અનુપમ હાટક કલશા ઝૂમક લર મુકતારી ।।૩।। ચપલ…