શ્રીયમુનાષ્ટકમ્

।। શ્રીયમુનાષ્ટકમ્ ।। રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/YAMUNA-Lata2.mp3|titles=YAMUNA-Lata2] (સ્વરઃ લતા મંગેશકર, રાગ-કલ્યાણ) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/Yamunaashtakam-1-1.mp3|titles=Yamunaashtakam-1] (સ્વરઃ માયા દિપક, રાગ-ભૈરવી) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/Yamuna2.mp3|titles=Yamuna2] (સ્વરઃ માયા દિપક, રાગ-કલ્યાણ) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/09/Yamunashtak_Rupa-Gandhi.mp3|titles=Yamunashtak_Rupa Gandhi] (સ્વરઃ રૂપા ગાંધી) ————————————————————————————— શ્રીમહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં સં.૧૫૪૮માં તેર વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામઘાટ ઉપર મુકામ કર્યો, ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રીયમુનાષ્ટકમ્ સ્તોત્ર દ્વારા શ્રીયમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ…

આછો નીકો લોંનો મુખ ભોર હી દિખાઇયે

કલેઉનું પદ (ભક્ત કવિ શ્રીપરમાનંદદાસ) (રાગ-ભૈરવ) આછો નીકો લોંનો મુખ ભોર હી દિખાઇયે ।। નિશ કે ઉનીદે નયના તોતરાત મીઠે બેના ભાવતે જિય કે મેરે સુખહી બઢાઇયે ।। ૧ ।। સકલ સુખ કરન વિવિ તાપ હરન ઉરકો તિમિર બાઢ્યો તુરત નસાઇયે ।। દ્વાર ઠાડે ગ્વાલ બાલ કરોહો કલેઉ લાલ મીસીરોટી છોટી મોટી માખન સોં ખાઇયે…

શ્રીમહાપ્રભુજીનું ધ્યાન

(છંદઃ શાર્દૂલવિક્રીડીત) સૌન્દર્યં નિજહૃદ્​ગતં પ્રકટિતં, સ્ત્રીગૂઢભાવાત્મકં પુંરૂપં ચ પુનસ્તદન્તરગતં, પ્રાવીવિશત્ સ્વપ્રિયે । સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ, કૃષ્ણો હિ યત્સાક્ષિકં રૂપં તત્ ત્રિતયાત્મકં પરમભિધ્યેયં સદા વલ્લભમ્ ।। ભાવાર્થઃ શ્રીઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતાં શ્રીસ્વામિનીજીના સ્ત્રીગૂઢભાવાત્મક સૌન્દર્યસ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રીસ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રીઠાકોરજીનું પુંભાવાત્મક સૌન્દર્યસ્વરૂપ પણ પ્રકટ થયું. આમ, બંને સ્થળે પ્રકટ થયેલ બંને પ્રકારનાં સૌંદર્યસ્વરૂપોને શ્રીઠાકોરજીએ…

વ્રજ ભયો મહરિકે પુત

નંદમહોત્સવનો સાક્ષાત્કાર શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીએ પુરુષોત્તમસહસ્ત્રનામ સ્તોત્ર સંભળાવ્યો એટલે ભાગવતની સમગ્ર લીલાઓ એમને હૃદયારૂઢ થઈ. એક વખત શ્રીનવનીતપ્રિયાજીને ત્યાં નંદમહોત્સવ થઈ રહ્યો હતો. સૂરદાસજીને કીર્તન ગાવાની આજ્ઞા થઈ. પ્રભુપ્રાગટ્યની લીલા એમનાં અંતઃચક્ષુ સમક્ષ દ્રશ્યમાન થઈ. મન આનંદ વિભોર બની ગયું અને એ ગાવા લાગ્યા. (અભ્યંગ સમયનું પદ) (રાગ-દેવગંધાર) વ્રજ ભયો મહરિકે પુત, જબ યહ બાત…

નેનભર દેખો નંદકુમાર

જન્માષ્ટમીની વધાઈ રચનાઃ ચતુર્ભુજદાસજી (રાગઃ દેવગંધાર) નેનભર દેખો નંદકુમાર, જસુમતિ કૂખ ચંદ્રમા પ્રગટ્યો યા વ્રજકો ઉજિયાર. (૧) વન જિન જાઉ આજ કોઉ ગોસુત ઔર ગાય ગુવાર, અપને અપને ભેષ સબે મિલ લાવો વિવિધ સિંગાર. (૨) હરદ દૂબ અક્ષત દધિ કુમકુમ મંડિત કરો દુવાર, પૂરો ચોક વિવિધ મુક્તાફલ ગાવો મંગલચાર. (૩) ચહું વેદધ્વનિ કરત મહામુનિ હોત…

કૌન સુકૃત ઈન વ્રજવાસીનકો

જન્માષ્ટમીની વધાઈ રચનાઃ સૂરદાસજી (રાગઃ ગોરી) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/kaun-sukrut.mp3|titles=kaun sukrut] કૌન સુકૃત ઈન વ્રજવાસીનકો વદત વિરંચી શિવ શેષ । શ્રીહરિ જીનકે હેત પ્રગટે ગહી માનુષ વેષ ।।ધ્રુવ।। જોતિરૂપ જગધામ જગતગુરુ જગતપિતા જગદીશ । યોગયજ્ઞ જય તપ વ્રત દુર્લભ સો ગૃહ ગોકુલ ઈશ ।।૧।। એક એક રોમ કૂપ વિરાટ સમ અનંત કોટિ બ્રહ્માંડ । લિયે ઉછંગ વાહિ માત…

શ્રાવણી પર્વ (૭)

આજે શ્રાવણ વદ ચોથ. પ. પૂ. ગો. ૧૦૮ ઇન્દિરાબેટીજી મહોદયા – પૂ. શ્રી જીજીનો મગંલ જન્મદિવસ. આપશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ તેમજ આપશ્રીના શ્રીચરણોમાં સદૈન્ય દંડવત્પ્રણામ સાથે અનેકાનેક શુભકામનાઓ પાઠવતાં ધન્યતા અનુભવીએ છીએ. આ મંગલ જન્મદિવસના ઉપલક્ષમાં શ્રાવણી પર્વ અંતર્ગત આપણે આપશ્રી રચિત કેટલાંક સુંદર કાવ્યો માણ્યાં. આ ભક્તિસભર રચનાઓ આપશ્રીના વૈવિધ્યસભર વ્યક્તિત્વનું મહત્વનું પાસું…

શ્રાવણી પર્વ (૬)

મુજને મેળાવ રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા ———————————————————————————————- [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-6.mp3|titles=shravani parva-6] હો… યમુના તારા માધવશું… મુજને મેળાવ મારા મનડાનો મોર મારા આંગણે નચાવ… હો… હે યમુના તારા. મારા કેશમાં મોગરાનો… ગજરો ગૂંથાવ મારી સેંથીમાં સિન્દુર એના હાથનું પુરાવ… મારા મનડાનો મોર. મને કાળા તે રંગની…. કંચૂકી પહેરાવ મારા કંઠે કઠુલો એના રંગનો જડાવ….…

શ્રાવણી પર્વ (૫)

રાસ રમાડે સાંવરિયો રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા —————————————————————————————- રસમાં ઘોળી, રંગમાં રોળી; રાસ રમાડે…. સાંવરિયો. (૧) શ્રીજી મારો શ્યામ દુલારો, મધુકર કાળો…. ભમ્મરીયો. (૨) વેણુ વાગી, રસ અનુરાગી, મનમાં મલકે…. ચાંદલિયો. (૩) શ્રીજી મારો શ્યામ દુલારો, નાચે ઘેઘૂર…. ઘમ્મરીયો. (૪) નાકે વાળી, આપે તાળી, હડપચીએ છે…. હીરલિયો. (૫) શ્રીજી મારો શ્યામ…

શ્રાવણી પર્વ (૪)

રાધા માધવકી બન જાયે રચનાઃ પ.પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા ——————————————————————- [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-4.mp3|titles=shravani parva-4] મીત વહી જો બીના બુલાયે, મનમેં આયે ફિર નહીં જાયે. ગીત વહી જો અનજાનેમેં, બાર બાર મુખસે દોહરાયે. હીત વહી જો અપનેપનસે, સત્ય જીવનકા પથ દિખલાયે. પ્રીત વહી જો પાગલપન દે, પ્રાણોં મેં પીડા ભરજાયે. રીત યહી હૈ જીનેકી ઈક, જીંદગી…