વૃંદાવન યમુનાકે જલ ખેવત નાવ લલિતાદિક

[રાગઃ સારંગ ] [ રચનાઃ શ્રીવ્રજાધિશજી] વૃંદાવન યમુનાકે જલ ખેવત નાવ લલિતાદિક, જહાં કુંજ કુસુમ રચિત બૈઠે હરિ રાધા । પ્રફુલ્લિત મુખ દોઉ બને અરગજા રંગ સારી પાગ, મોતી ભૂષન સુભગ અંગ તૈસી હૈ રૂપ અગાધા ।।૧।। વારવાર તટ હરે દ્રુમ ગજવર કમનીય કેલિ, મૃદુ સુગંધ ફેલિ રહ્યો તરનિ તેજ ન બાધા ।।૨।। જંત્રન જલ…

અપનેં બાલ ગોપાલૈ રાનીજુ પાલને ઝુલાવે

અપનેં બાલ ગોપાલૈ રાનીજુ પાલને ઝુલાવે । બારંબાર નિહારી કમલમુખ પ્રમુદિત મંગલ ગાવૈ ।।૧।। લટકન ભાલ ભૃકુટિ મસિ બિંદુકા કઠુલા કંઠ સુહાવે । દેખિ દેખિ મુસકાઈ સાંવરો દ્વૈ દંતિયાઁ દરસાવૈ ।।૨।। કબહુક સુરંગ ખિલૌના લૈ લૈ નાના ભાંતિ ખિલાવૈ । સદ્ય માખન મધુ સાનિ અધિક રૂચિ અંગુરિન કરકે ચટાવૈ ।।૩।। સાદર કુમુદ ચકોર ચંદ જ્યોં…

શ્રીનાથજીનું વદનકમળ

શ્રીનાથજીનું વદનકમળ (રચનાઃ ભક્તકવિ દયારામ) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shri-Nathji-Nu-Vadankamal_Rupa-Gandhi.mp3|titles=Shri Nathji Nu Vadankamal_Rupa Gandhi] (સ્વરઃ રૂપા ગાંધી) જેણે એકવાર શ્રીનાથજીનું વદનકમળ જોયું. મનુષ્ય દેહ ધર્યો તેનો સફળ છે, જન્મ મરણ દુઃખ ખોયું….જેણે૦ કોટિ કલ્પનું મેલું થયેલું મન, એક પલકમાં ધોયું….જેણે૦ મેવાડ દેશમાં બિરાજે મારો વહાલમો, શેષ શંકરે ચિત્ત પ્રોયું….જેણે૦ કમળ ચોક રતન ચોક જગમોહન જોયું, રળ્યો એક બાકી સર્વે…

શ્યામ રંગ સમીપે ન જાવું

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shyam-Rang-Samipe_Rupa-Gandhi.mp3|titles=Shyam Rang Samipe_Rupa Gandhi] (રચનાઃ ભક્તકવિ દયારામ) (સ્વરઃ રૂપા ગાંધી) શ્યામ રંગ સમીપે ન જાવું મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સહુ એક સરખું, સર્વમાં કપટ હશે આવું… મારે૦ કોકિલાનો શબ્દ હું સુણું નહિ કાને, કાગવાણી શકુનમાં ન લાવું… મારે૦ નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમુનાના નીરમાં ન નહાવું……

સાચા સગા છો શ્રીનાથજી

સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી… (૧) બીજું સગું તે સૌ મુખથી કહેવાનું, દુઃખમાં નહિ આવે કોઈ સાથજી… સોહાગી. (૨) અખિલ બ્રહ્માંડના ઈશ છે એ મહાપ્રભુ, જગતની દોરી જેને હાથજી… સોહાગી. (૩) એ પ્રભુને છોડી બીજે જયાં જયાં ભટકવું, ત્યાં ત્યાં ધુમાડાના બાથજી… સોહાગી. (૪) ‘ગોપાલલાલ’ એમના ચરણમાં જવાને, શરણે પડયો…

વાંકે અંબોડે શ્રીનાથજીને

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભસુત સેવા કરે, એ શ્રી ગોકુલના રે ભૂપ. (૧) પાઘ બાંધે વહાલો જરકસી, ને સુંદર વાઘા સાર, પટકા તે છે પચરંગના, સજીયા તે સોળે શૃંગાર. (૨) કેસરી તિલક સોહામણા, નાસિકા વેસર સાર, ચિબુકની અતિ કાંતિ છે, કંઠે મોતીના હાર. (૩) હડપચીએ હીરલો ઝગમગે, તેના તેજ તણો નહીં…

ચિત્તની વૃત્તિ

શ્રીમહાપ્રભુજી ‘ભક્તિવર્ધિની’ ગ્રંથના ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે છે કેઃ ‘વૈષ્ણવો,  તમારા જીવન માટે જરૂરી સર્વ પ્રકારનો વ્યવહાર તમે ખુશીથી કરો, તમે વેપાર કરો, નોકરી કરો, ખેતી કરો, ઘરકામ કરો કે વિદ્યાભ્યાસ કરો; પરંતુ તમારા ચિત્તની વૃત્તિ ભગવાનમાં રાખો.’ આ આજ્ઞા સમજાવવા માટે રસખાનજી એક સુંદર દૃષ્ટાંત આપે છેઃ ‘રસખાન ગોવિંદકો યોં ભજીયે, જૈસે નાગરીકો ચિત્ત…

શ્રીજીબાવા માગીને આરોગે છે

શ્રીજીબાવા માગીને આરોગે છે શ્રીગિરિરાજજીની તળેટીમાં આન્યોર નામનું ગામ છે. આજથી ૫૦૦ વર્ષ પહેલાં ત્યાં સદુ પાંડે નામના એક વ્રજવાસી રહે. તેમને ૧૨ વર્ષની એક દીકરી હતી. તેનું નામ હતું નરો. એક દિવસ સવારે શ્રીજીબાવા સદુ પાંડેના ઘેર આવ્યા. તેઓ તેમની સાથે મંદિરમાંથી સોનાની નાની વાડકી લઈ આવ્યા. તેમણે નરોને કહ્યુઃ ‘નરો, મને દૂધ આપ.’…

ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી

શૃંગાર સન્મુખનું પદ રચનાઃ શ્રીકૃષ્ણદાસજી રાગઃ આસાવરી ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી, બારબાર પનઘટ પર આવત સિર જમુનાજલ મટકી. (૧) મદનમોહનકો રૂપ સુધાનિધિ પીબત પ્રેમરસ ગટકિ, ‘કૃષ્ણદાસ’ ધન્ય ધન્ય રાધિકા લોકલાજ સબ પટકી. (૨) ભાવાર્થઃ એક ગોપાંગના યમુનાજીના કિનારેથી યમુનાજલ ભરીને આવતી હતી. ત્યારે માર્ગમાં તેને શ્રીશ્યામસુંદરનાં દર્શન થયાં. પોતાનો અનુભવ આ ગોપાંગના કહી રહ્યાં છે. હે…

ગોવિંદ માગત હૈ દધિરોટી

કલેઉનું પદ (ભક્ત કવિ શ્રીપરમાનંદદાસજી) (રાગ-બિભાસ) ગોવિંદ માગત હૈ દધિરોટી માખન સહિત દેરી મેરી જનની શુભ સુકોમલ મોટી ।। ૧ ।। જો કછુ માંગો સો દેહુ મોહન કાહેકો આંગન લોટી ।। કર ગ્રહી ઉછંગ લેત મહનારી હાથ ફિરાવત ચોટી  ।। ૨ ।। મદનગોપાલ શ્યામઘન સુંદર છાંડો યહ મતિ ખોટી ।। ‘પરમાનંદદાસ’  કો  ઠાકુર  હાથ  લકુટિયા …