શ્રાવણી પર્વ (૩)

પુષ્ટિપતાકા રચનાઃ પૂ.ગો.૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા પુષ્ટિ પતાકા! તુજે પ્રણામ તુજે પ્રણામ ….પુષ્ટિ પતાકા વૈષ્ણવ હૈ હમ વૈષ્ણવ હૈ, વલ્લભ કે હમ વૈષ્ણવ હૈ ….પુષ્ટિ પતાકા ભક્તિઅમૃત પીનેવાલે, પ્રેમ સભીકો દેનેવાલે પ્રભુ ચરણોકે પરવાને હમ, છકે હુએ મતવાલે હૈ ….પુષ્ટિ પતાકા રાગ ભોગસે દૂર રહેં હમ ભગવદ્ રસ ભરપૂર રહેં હમ હરિ હરિ મુખસે રટનેવાલે,…

શ્રાવણી પર્વ (૨)

શ્રાવણી પર્વ (૨) પરમ પૂજ્ય ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયાના જન્મદિન પર્વે ‘પુષ્ટિગીત’માં આપશ્રી દ્વારા રચાયેલાં પદોનો આસ્વાદ આપણે માણી રહ્યાં છીએ. પૂ. શ્રી જીજીએ “શ્રાવણી” ઉપનામથી ખૂબ જ સુંદર રચનાઓ રચી છે. એ પદો મોગરાનો શ્વાસ, સાંવરિયા શેઠની શેઠાણી, ગાવલડી મારે બનવું છે વગેરે પુસ્તકોમાં પ્રકાશિત થયેલ છે. આ પદો ઉપરથી શ્રાવણી ભાગ-૧ અને…

શ્રાવણી પર્વ (૧)

“શ્રાવણી પર્વ” (૧) શ્રાવણ વદ ચોથ એટલે પરમ પૂજ્યપાદ ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા (પૂ. શ્રી જીજી)નો જન્મદિન. ‘પુષ્ટિગીત’માં આપણે સાત દિવસ સુધી (શ્રાવણ સુદ તેરસ થી શ્રાવણ વદ ચોથ સુધી) ભક્તિભાવ સભર કવિયિત્રીનું કોમલ હૃદય ધરાવનાર, પ્રેમ અને કરુણાની મંગલમૂર્તિ સ્વરૂપ પૂ. શ્રી જીજીની પદ્ય રચનાઓને માણીશું. ———————————————————————— [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-1.mp3|titles=shravani parva-1] વલ્લભ વ્હાલા વિનંતી મારી…

પવિત્રા બારસ

પવિત્રા બારસ સમર્પણ ધોળ આજનો દિવસ મારે અતિ મંગલકારીજી શ્રીવલ્લભરાય બેઠા છે ગોવિંદઘાટજી. સાથે સેવક શ્રી દામોદરદાસ હરસાનીજી. ચિત્તમાં  ચિંતા  તણો  નહિ  પારજી. જીવનો હું પ્રભુસંગ કેમ કરાવીશ અંગીકારજી. પ્રભુ મધ્યરાત્રિએ પ્રગટ્યા છે મન્મથ સ્વરૂપજી. આ છે ગદ્યમંત્ર બ્રહ્મસંબંધ દીક્ષા તણોજી તેના દ્વારા જીવને કરાવો બ્રહ્મનો સંબંધજી. તે જીવનો અમે કરીશું અંગીકાર કદી નહિ ત્યજીએ…

પવિત્રાનું પદ

પવિત્રાનું પદ રચનાઃ શ્રી દ્વારકેશજી મહારાજ (રાગઃ મલ્હાર) શ્રીવલ્લભ પ્રભુ કરત વિચાર, દૈવી જીવ કરિયે ઉદ્ધાર ।।૧।। સંગદોષ લાગ્યો નિરધાર, અબ કિહિ બિધ ઈચ્છાકો નિસ્તાર ।।૨।। તતછિન પ્રગટ કૃષ્ણ અવતાર, મુખતેં વચન કહત ઉચ્ચાર ।।૩।। અબતેં કરોં બ્રહ્મસંબંધ, પંચદોષકો રહે ન ગંધ ।।૪।। વચન સુનત મન હરખ બઢાઈ, અરપી પવિત્રા ભોગ ધરાઈ ।।૫।। તબતેં સેવા…

ચરણસ્પર્શ – દંડવત શા માટે કરીએ છીએ?

ચરણારવિંદનો શો મહિમા છે? શા માટે આપણે ચરણસ્પર્શ કરીએ છીએ? શા માટે દંડવત કરીએ છીએ? શ્રીમહાપ્રભુજી શ્રીભાગવત પરનાં ‘શ્રીસુબોધિનીજી’માં અનેક સ્થળે પ્રભુનાં ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. તમને શ્રીમહાપ્રભુજીનાં વચનોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો શ્રીમહાપ્રભુજીની આજ્ઞાને, તર્કવિતર્ક વિનાની, વિશુદ્ધ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરજો. શ્રીમહાપ્રભુજી તૃતીય સ્કંધના ‘શ્રીસુબોધિનીજી’માં આજ્ઞા કરે છે કે ‘ભગવાનનાં ચરણારવિંદના માહાત્મયનું…

ભગવદી! દુઃખ માં ધરશો રે

ભગવદી! દુઃખ માં ધરશો રે, ધીરજ ધરી ભજતાં ઠરશો. (ટેક) દુઃખ માં ધરશો, કૃષ્ણ સ્મરશો, તો ભવ-દધિ સદ્ય તરશો રે, ગુણ ઘણો છે દુઃખ સહ્યામાં, કરવો એમ વિચાર રે; નહિ તો ભક્તનું દુઃખ સહે કેમ, સમર્થ કરુણાસાગર. (૧) સકળ સંતાપ નિવારે, એક હરિનું નામ રે; હરિ રટાય નિત્ય તદપિ મટે નહિ, તો ગમતું ઘનશ્યામ. (૨)…

ઉઠો મેરે લાલ ગોપાલ લાડિલે

શ્રીઠાકોરજીને જગાવવાનું પદ રચનાઃ આસકરણજી (રાગઃ બિભાસ) ઉઠો મેરે લાલ ગોપાલ લાડિલે રજની બિતી બિમલ ભયો ભોર, ઘર ઘર દધિ મથત ગોપિકા દ્વિજ કરત વેદકો શોર (૧) કરો  લેઉ દધિ ઔર ઓદન મિશ્રી મેવા પરોસૂં ઔર, ‘આસકરણ’ પ્રભુ મોહન તુમ પર વારોં તનમન પ્રાણ અકોર (ર) ભાવાર્થઃ શ્રીયશોદાજી શય્યામંદિરમાં પોઢેલા પોતાના લાડીલા લાલને જાગવા માટે…

પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે

શ્રીયમુનાજીનું પદ રચનાઃ ગો. શ્રીવ્રજપતિજી (રાગઃ રામકલી) પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે, સુરત રસસિંધુ મેં અતિ હી હરસિત ભઇ; કમલ જ્યોં ફૂલત રવિ પ્રકાસે (૧) તન તે મન તે પ્રાણ તે સર્વદા કરત હૈ; હરિસંગ મૃદુલહાસે, કહત ‘વ્રજપતિ’ તુમ સબન સોં સમજાય; મિટે યમ ત્રાસ ઇનહી ઉપાસે (૨) ભાવાર્થઃ શ્રીયમુનાજી શ્રીઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે.…

હિંડોળાનું પદ (હરિયાળી અમાસ)

હિંડોળાનું પદ  (હરિયાળી અમાસ) રચનાઃ શ્રી ગોવિંદસ્વામી રાગઃ મલ્હાર હિંડોરે ઝૂલત હૈ પિય પ્યારી, તેસીયે ઋતુ પાવસ સુખદાયક, તેસીયે ભૂમિ હરિયારી (૧) ઘન ગરજત તેસીયે દામિની કોંધત, ફૂહી પરત સુખકારી, અબલા અતિ સુકુમારિ ડરત મન, પુલકિ ભરત અંકવારી (૨) મદનગોપાલ તમાલ શ્યામ તન કનકવેલી સુકુમારી, ગિરિધર લાલ રસિક રાધા પર ગોવિંદ જન બલિહારી (૩) ભાવાર્થઃ…