હિંડોળાનું પદ (હરિયાળી અમાસ)

હિંડોળાનું પદ  (હરિયાળી અમાસ) રચનાઃ શ્રી ગોવિંદસ્વામી રાગઃ મલ્હાર હિંડોરે ઝૂલત હૈ પિય પ્યારી, તેસીયે ઋતુ પાવસ સુખદાયક, તેસીયે ભૂમિ હરિયારી (૧) ઘન ગરજત તેસીયે દામિની કોંધત, ફૂહી પરત સુખકારી, અબલા અતિ સુકુમારિ ડરત મન, પુલકિ ભરત અંકવારી (૨) મદનગોપાલ તમાલ શ્યામ તન કનકવેલી સુકુમારી, ગિરિધર લાલ રસિક રાધા પર ગોવિંદ જન બલિહારી (૩) ભાવાર્થઃ…

બોલે માઈ, ગોવર્ધન પર મુરવા

બોલે માઈ, ગોવર્ધન પર મુરવા રચનાઃ સૂરદાસજી રાગઃ મલ્હાર બોલે માઈ ગોવર્ધન પર મુરવા, તૈસીયે શ્યામઘન મુરલી બજાઈ, તૈસે હી ઊઠૈ ઝુક ધુરવા (૧) બડી બડી બુંદન બરખન લાગ્યો, પવન ચલત અતિ ઝુરવા, સૂરદાસ પ્રભુ તિહારે મિલનકો, નિસિ જાગત ભયો ભુરવા (૨) ભાવાર્થઃ જેઠ અને અષાડ માસની અસહ્ય ગરમીથી વ્રજવાસીઓ અકળાઈ રહ્યાં હતાં. ગોપીજનોને તો…

શ્રીગોકુલ ગામકો પેંડો હી ન્યારો

શ્રીગુસાંઇજીનું પદ (રચનાઃ શ્રીમાધવદાસજી) (રાગઃ ભૈરવ) શ્રીગોકુલ ગામકો પેંડો હી ન્યારો, મંગલરૂપ સદા સુખદાયક દેખિયત તીન લોક ઉજિયારો (૧) જહાં વલ્લભ સુત અભય વિરાજત, ભક્તજનન કે પ્રાણન પ્યારો, ‘માધોદાસ’ બલ બલ પ્રતાપબલ શ્રીવિઠ્ઠલ સર્વસ્વ હમારો (ર) ભાવાર્થઃ જે શ્રીગોકુલ ગામને શ્રીઠાકોરજીએ અને શ્રીગુસાંઇજીએ સનાથ કર્યું છે. તેની રીતભાત (પંડો) જુદી જ છે. કારણ, અહીં શ્રીવલ્લ્ભરાજકુમાર…

પ્રાતસમેં સમરોં શ્રીવલ્લભ

શ્રીમહાપ્રભુજીનું પદ (રચનાઃ ગો. શ્રીદ્વારકેશજી) (રાગઃ ભૈરવ) પ્રાતસમેં સમરોં શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલનાથ પરમ સુખકારી, ભવદુઃખહરન ભજનફલપાવન કલિમલહરનપ્રતાપ મહારી  (૧) શરન આયે છાંડત નાહિ કબહું બાંહ ગહે કી લાજ વિચારી, તજો અન્ય આશ્રય, ભજો પદ પંકજ, ‘દ્વારકેશ’ પ્રભુ કી બલહારી  (૨) ભાવાર્થઃ સવારનો સુંદર સમય છે. સવારે  જાગીને સૌ પ્રથમ સ્મરણ કોનું કરીશું ? જે આપણને સર્વ…

ઐસી કો તુમ બિન કૃપા કરે

(રાગઃ ભૈરવ) ઐસી કો તુમ બિન કૃપા કરે, લૈત સરન તતછિન કરુનાનિધિ, ત્રિવિધ સંતાપ હરે (૧) સુફલ કિયો મેરો જનમ, મહાપ્રભુ પ્રભુતા કહિ ન પરે, પૂરન બ્રહ્મ કૃપા-કટાક્ષ તેં ભવ કોં ‘કુંભન’ તરે. (૨) ભાવાર્થઃ શ્રીમહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક કુંભનદાસજી બ્રહ્મસંબંધ લઈને શરણે આવ્યા, ત્યારે તેમના મનમાં જાગેલા ભાવ આ પદમાં તેમણે વર્ણવ્યા છે. તેમના વૈષ્ણવી…

ભોર હી વલ્લભ વલ્લભ કહિયે

રચનાઃ શ્રીહરિરાયજી (રાગઃ ભૈરવ) ભોર હી વલ્લભ વલ્લભ કહિયે, આનંદ પરમાનંદ કૃષ્ણમુખ સુમર સુમર આઠોં સિદ્ધિ પૈયે. (૧) અરુ સુમરો શ્રીવિઠ્ઠલ ગિરિધર ગોવિંદ દ્વિજવરભૂપ, બાલકૃષ્ણ ગોકુલ-રઘુ-યદુ-પતિ નવ ઘનશ્યામ સ્વરૂપ. (૨) પઢો સાર વલ્લભવચનામૃત, જપો અષ્ટાક્ષર નિત ધરી નેમ, અન્ય શ્રવણકીર્તન તજિ નિસદિન સુનો સુબોધિની જિય ધરી પ્રેમ. (૩) સેવો સદા નંદયશોમતિસુત પ્રેમ સહિત ભક્તિ જિય…

મંગલ માધો નામ

મંગલ માધો નામ (રાગઃ પૂર્વી) આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, ઇત કૃષ્ણ, ઉત કૃષ્ણ; જિત દેખો તિત તિત કૃષ્ણમઈ રી. મોર મુકુટ ધરેં કુંડલ, કરન ભરેં મુરલી; મધુર ધ્વનિ તાન નઈ રી. (૧) કાછિની કાછેં લાલ ઉપરેના, પીત પટ; તિહિં કાલ સોભા દેખ થકિત ભઈ રી. ‘છીતસ્વામી’ ગિરિધર વિઠ્ઠલેશ પ્રભુવર; નિરખત છબિ અંગ અંગ છઈ રી.…

શ્રીમદ્ વલ્લભ રૂપ સુરંગે

(રાગઃ સારંગ) શ્રીમદ્ વલ્લભ રૂપ સુરંગે, નખ સિખ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન-સંપત્તિ અંગ અંગે. (૧) ચટક-મટક ગિરિધર જુકી નાંઈ, એન મેન વ્રજરાજ ઉછંગે. ‘પદ્મનાભ’ દેખે બની આવે, સુધ રહી રાસરસાલભ્રૂભંગે. (૨) ભાવાર્થઃ શ્રીપદ્મનાભદાસજીને મધ્યાહ્ન સમયે શ્રીવલ્લભના અલૌકિક સ્વરૂપનાં દર્શન થાય છે. મેઘશ્યામ શ્રીવલ્લભ અનુરાગના રક્તરંગથી-લીલારસરંગથી ગુલાબી કમળની કાંતિ જેવો શોભે છે. આપે નખથી શિખા…

તરહટી શ્રી ગોવર્ધન કી રહિયૈ

[ રાગઃ ઈમન ] તરહટી શ્રી ગોવર્ધન કી રહિયૈ, નિત પ્રતિ મદનગોપાલલાલ કે, ચરનકમલ ચિત્ત લઈયૈ. (૧) તન પુલકિત બ્રજ-રજમેં લોટત, ગોવિંદકુંડમેં ન્હઈયૈ, ‘રસિક પ્રીતમ’ હિત ચિત કી બાતેં, શ્રીગિરિધારી સોં કહિયૈ. (૨) ‘રસિક પ્રીતમ’ની છાપનાં પદો શ્રીહરિરાયજી રચિત છે. શ્રી હરિરાયજી ઇચ્છે છે કે શ્રીગોવર્ધન ગિરિરાજની તળેટીમાં રહીએ. ‘ગોવર્ધન’ શબ્દના બે અર્થ છે. (૧)…

શૃંગારનું પદ

શૃંગારનું પદ શ્રીઠાકોરજીને સ્નાન કરાવ્યા પછી જ્યારે શૃંગાર કરવામાં આવતા હોય ત્યારે આ પદ ગવાય. આ પદને શૃંગાર ઓસરાનું પદ પણ કહેવાય. ઓસરો એટલે અવસર-શૃંગાર કરવાનો સમય. આ પદમાં પ્રભુને કેવા પ્રેમથી શૃંગાર ધરવામાં આવે છે, તેનું નિરૂપણ છે. (રચનાઃ વિષ્ણુદાસ) (રાગઃ બિલાવલ) આઓ ગોપાલ સિંગાર બનાઉં, વિવિધ સુગંધન કરૌ ઉબટનો પાછે ઉષ્ણ જલ લે…