ગંગા પતિતનકો સુખ દેની

(રચનાઃ પરમાનંદદાસજી) (રાગઃ બિભાસ) ગંગા પતિતનકો સુખ દેની । સેવા કર ભગીરથ લાયે પાપ કાટનકો પેની ।।૧।। સકલ બ્રહ્માંડ ફોરકે આવત ચલત ચાલ ગજગેની । પરમાનંદ પ્રભુ ચરણ પરસતેં ભઈ કમલદલનયની ।।૨।। આ પદમાં પરમાનંદદાસજી ગંગાજીનો મહિમા વર્ણવે છે. ગંગાજી પતિતોપાપીઓને સુખ દેનારાં છે. ગંગાસ્નાનથી અનેક જન્મોનાં પાતકો દૂર થાય છે. ગંગાજી તો સ્વર્ગની સરિતા.…

શ્રીમહાપ્રભુજીની વધાઈ – શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો

(રચનાઃ શ્રીહરિરાયજી) (રાગઃ આસાવરી) શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો । સબ ગુણ પૂરણ કરુણાસાગર જહાં મહારસ પૈયે હો ।।૧।। સુરત હી દેખ અનંગ વિમોહિત તન મન પ્રાન બિકૈયે હો । પરમ ઉદાર ચતુર સુખ સાગર અપાર સદા ગુન ગૈયે હો ।।૨।। સબહિનતે અતિ ઉત્તમ જાની ચરનપર પ્રીત બઢૈયે હો । કાન ન…

પ્રીત બઁધી શ્રીવલ્લભપદસોં

[રાગ-આસાવરી] [રચના-શ્રી હરિરાયજી મહાપ્રભુ (રસિક)] પ્રીત બઁધી શ્રીવલ્લભપદસોં અર ન મનમેં આવે હો । પઢ પુરાન ખટદર્શન નીકે જો કછુ કોઉ બતાવે હો ।।૧।। જબતેં અંગીકાર કિયો હૈ મેરો તબતેં અન્ય ન સુહાવે હો । પાય મહારસ કોન મૂઢમતિ જહાં તહાં ચિત્ત ભટકાવે હો ।।૨।। જાકો ભાગ્ય ફલ્યો યા કલિમેં સો યહ પદરજ પાવે હો…

મેરે તો ગિરિધર હી ગુણગાન

(રચનાઃ કૃષ્ણદાસજી) મેરે તો ગિરિધર હી ગુણગાન, યહ મૂરત ખેલત નયન મેં, યેહી હૃદયમેં ધ્યાન. ચરનરેનુ ચાહત મન મેરે, યેહી દીજિયે  દાન, ‘કૃષ્ણદાસ’કી જીવનિ ગિરિધર, મંગલ રૂપ નિધાન. ભાવાર્થઃ શ્રીગિરિધરલાલનું ગુણગાન એ જ મારું જીવન છે. મારા એ પ્રભુ છે, પ્રિયતમ છે, તેથી તેમણે શ્રીગિરિરાજ ધારણ કરી, મારું રક્ષણ કર્યું. એ નિમિત્તે મને પોતાની પાસે…

રે મન, મૂરખ જનમ ગંવાયો

રચનાઃ સૂરદાસજી  (રાગઃ બિહાગ) રે મન, મૂરખ જનમ ગંવાયો, કર પરપંચ વિષયરસ લીધો, શ્યામ સરન નહિ આયો. (૧) યહ સંસાર ફૂલ સેંવરકો, સુંદર દેખ લુભાયો, ચાખન લાગ્યો રૂઈ ઉડિ ગઈ, હાથ કછુ નહિ આયો. (૨) કહા ભયો અબ કે પછતાને, પેહેલે પાપ કમાયો, કહત સૂર શ્રીકૃષ્ણ નામ બિના, સિર ધુની ધુની પછતાયો. (3) ભાવાર્થઃ સૂરદાસજી…

ચૈત્ર સુદ-૬, શ્રીયમુનાજીનો ઉત્સવ

(રાગ-આશાવરી) હમ લઈ શ્યામ શરણ યમુનાકી, તિહારે ચરણ મૈયા લાગો રી ધ્યાન । માતા તિહારી સંજ્યા તારન, પિતા તિહારે સૂરજ ભાનુ; ધર્મરાય-સે બંધુ તિહારે, પતિ તિહારે શ્રીભગવાન ।।૧।। ઊંચે નીચે પર્વત કહિયેં, પર્વતરાયે પાષાણ । સાત સમુદ્ર ભેદ કેં નિકસી, એસી હૈ શ્રીયમુનાજી બલવાન ।।૨।। બ્રહ્મા જાકો ધ્યાન ધરત હૈ, પંડિત વાંચત વેદ પુરાન ।…

ચૈત્ર સુદ-૯, રામનવમી

(રાગઃ દેવગંધાર) માઈ પ્રગટ ભયે હૈં રામ । હત્યા તીન ગઈ દશરથકી સુનત મનોહર નામ ।।૧।। બંદી જન સબ કૌતુક ભૂલે રાઘવ જન્મ નિધાન । હરખે લોગ સબૈ ભુવ પરકે યુવજન કરત હૈં ગાન ।।૨।। જય જયકાર ભયો વસુધા પર, સંતન મન અભિરામ । ‘પરમાનંદદાસ’ બલિહારી ચરનકમલ વિશ્રામ ।।૩।। ભાવાર્થઃ હે બહેન, શ્રીરામજીનું પ્રાકટ્ય થયું…

ચૈત્ર સુદ-૧, સંવત્સરોત્સવ

(રાગઃ સારંગ) ચૈત્ર માસ સંવત્સર પરિવા, વરસ પ્રવેશ ભયો હૈ આજ । કુંજમહલ બૈઠે પિય પ્યારી, લાલન પહરે નૌતન સાજ ।।૧।। આપુ હી કુસુમહાર ગુહિ લીને, ક્રીડા કરત લાલ મન ભાવત । બીરી દેત દાસ ‘પરમાનંદ’ હરખિ નિરખિ જસ ગાવત ।।૨।। ભાવાર્થઃ અષ્ટછાપ ભક્તકવિ શ્રીપરમાનંદદાસજીની આ રચના છે. આજૈ ચૈત્ર માસના પડવાના દિવસે નવા સંવત્સર-વર્ષનો…

તુમ દેખો સખિ રથ બૈઠે ગિરિધારી

[રાગઃ સારંગ] [રચનાઃ  પરમાનંદદાસજી] તુમ દેખો સખિ રથ બૈઠે ગિરિધારી । રાજત પરમ મનોહર સબ અંગ સંગ રાધિકા પ્યારી ।।૧।। મણિ માણિક હીરા કુંદન ખચિ ડાંડી ચાર ર્સંવારી । વિધિકર વિચિત્ર રચ્યો જો વિધાતા અપને હાથ ર્સંવારી ।।૨।। ગાદી સુરંગ તાફતાકી સુંદર ફરેવાદ છબી ન્યારી । છત્ર અનુપમ હાટક કલશા ઝૂમક લર મુકતારી ।।૩।। ચપલ…

વૃંદાવન યમુનાકે જલ ખેવત નાવ લલિતાદિક

[રાગઃ સારંગ ] [ રચનાઃ શ્રીવ્રજાધિશજી] વૃંદાવન યમુનાકે જલ ખેવત નાવ લલિતાદિક, જહાં કુંજ કુસુમ રચિત બૈઠે હરિ રાધા । પ્રફુલ્લિત મુખ દોઉ બને અરગજા રંગ સારી પાગ, મોતી ભૂષન સુભગ અંગ તૈસી હૈ રૂપ અગાધા ।।૧।। વારવાર તટ હરે દ્રુમ ગજવર કમનીય કેલિ, મૃદુ સુગંધ ફેલિ રહ્યો તરનિ તેજ ન બાધા ।।૨।। જંત્રન જલ…