અપનેં બાલ ગોપાલૈ રાનીજુ પાલને ઝુલાવે

અપનેં બાલ ગોપાલૈ રાનીજુ પાલને ઝુલાવે । બારંબાર નિહારી કમલમુખ પ્રમુદિત મંગલ ગાવૈ ।।૧।। લટકન ભાલ ભૃકુટિ મસિ બિંદુકા કઠુલા કંઠ સુહાવે । દેખિ દેખિ મુસકાઈ સાંવરો દ્વૈ દંતિયાઁ દરસાવૈ ।।૨।। કબહુક સુરંગ ખિલૌના લૈ લૈ નાના ભાંતિ ખિલાવૈ । સદ્ય માખન મધુ સાનિ અધિક રૂચિ અંગુરિન કરકે ચટાવૈ ।।૩।। સાદર કુમુદ ચકોર ચંદ જ્યોં…

ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી

શૃંગાર સન્મુખનું પદ રચનાઃ શ્રીકૃષ્ણદાસજી રાગઃ આસાવરી ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી, બારબાર પનઘટ પર આવત સિર જમુનાજલ મટકી. (૧) મદનમોહનકો રૂપ સુધાનિધિ પીબત પ્રેમરસ ગટકિ, ‘કૃષ્ણદાસ’ ધન્ય ધન્ય રાધિકા લોકલાજ સબ પટકી. (૨) ભાવાર્થઃ એક ગોપાંગના યમુનાજીના કિનારેથી યમુનાજલ ભરીને આવતી હતી. ત્યારે માર્ગમાં તેને શ્રીશ્યામસુંદરનાં દર્શન થયાં. પોતાનો અનુભવ આ ગોપાંગના કહી રહ્યાં છે. હે…

ગોવિંદ માગત હૈ દધિરોટી

કલેઉનું પદ (ભક્ત કવિ શ્રીપરમાનંદદાસજી) (રાગ-બિભાસ) ગોવિંદ માગત હૈ દધિરોટી માખન સહિત દેરી મેરી જનની શુભ સુકોમલ મોટી ।। ૧ ।। જો કછુ માંગો સો દેહુ મોહન કાહેકો આંગન લોટી ।। કર ગ્રહી ઉછંગ લેત મહનારી હાથ ફિરાવત ચોટી  ।। ૨ ।। મદનગોપાલ શ્યામઘન સુંદર છાંડો યહ મતિ ખોટી ।। ‘પરમાનંદદાસ’  કો  ઠાકુર  હાથ  લકુટિયા …

આછો નીકો લોંનો મુખ ભોર હી દિખાઇયે

કલેઉનું પદ (ભક્ત કવિ શ્રીપરમાનંદદાસ) (રાગ-ભૈરવ) આછો નીકો લોંનો મુખ ભોર હી દિખાઇયે ।। નિશ કે ઉનીદે નયના તોતરાત મીઠે બેના ભાવતે જિય કે મેરે સુખહી બઢાઇયે ।। ૧ ।। સકલ સુખ કરન વિવિ તાપ હરન ઉરકો તિમિર બાઢ્યો તુરત નસાઇયે ।। દ્વાર ઠાડે ગ્વાલ બાલ કરોહો કલેઉ લાલ મીસીરોટી છોટી મોટી માખન સોં ખાઇયે…

વ્રજ ભયો મહરિકે પુત

નંદમહોત્સવનો સાક્ષાત્કાર શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીએ પુરુષોત્તમસહસ્ત્રનામ સ્તોત્ર સંભળાવ્યો એટલે ભાગવતની સમગ્ર લીલાઓ એમને હૃદયારૂઢ થઈ. એક વખત શ્રીનવનીતપ્રિયાજીને ત્યાં નંદમહોત્સવ થઈ રહ્યો હતો. સૂરદાસજીને કીર્તન ગાવાની આજ્ઞા થઈ. પ્રભુપ્રાગટ્યની લીલા એમનાં અંતઃચક્ષુ સમક્ષ દ્રશ્યમાન થઈ. મન આનંદ વિભોર બની ગયું અને એ ગાવા લાગ્યા. (અભ્યંગ સમયનું પદ) (રાગ-દેવગંધાર) વ્રજ ભયો મહરિકે પુત, જબ યહ બાત…

નેનભર દેખો નંદકુમાર

જન્માષ્ટમીની વધાઈ રચનાઃ ચતુર્ભુજદાસજી (રાગઃ દેવગંધાર) નેનભર દેખો નંદકુમાર, જસુમતિ કૂખ ચંદ્રમા પ્રગટ્યો યા વ્રજકો ઉજિયાર. (૧) વન જિન જાઉ આજ કોઉ ગોસુત ઔર ગાય ગુવાર, અપને અપને ભેષ સબે મિલ લાવો વિવિધ સિંગાર. (૨) હરદ દૂબ અક્ષત દધિ કુમકુમ મંડિત કરો દુવાર, પૂરો ચોક વિવિધ મુક્તાફલ ગાવો મંગલચાર. (૩) ચહું વેદધ્વનિ કરત મહામુનિ હોત…

કૌન સુકૃત ઈન વ્રજવાસીનકો

જન્માષ્ટમીની વધાઈ રચનાઃ સૂરદાસજી (રાગઃ ગોરી) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/kaun-sukrut.mp3|titles=kaun sukrut] કૌન સુકૃત ઈન વ્રજવાસીનકો વદત વિરંચી શિવ શેષ । શ્રીહરિ જીનકે હેત પ્રગટે ગહી માનુષ વેષ ।।ધ્રુવ।। જોતિરૂપ જગધામ જગતગુરુ જગતપિતા જગદીશ । યોગયજ્ઞ જય તપ વ્રત દુર્લભ સો ગૃહ ગોકુલ ઈશ ।।૧।। એક એક રોમ કૂપ વિરાટ સમ અનંત કોટિ બ્રહ્માંડ । લિયે ઉછંગ વાહિ માત…

પવિત્રાનું પદ

પવિત્રાનું પદ રચનાઃ શ્રી દ્વારકેશજી મહારાજ (રાગઃ મલ્હાર) શ્રીવલ્લભ પ્રભુ કરત વિચાર, દૈવી જીવ કરિયે ઉદ્ધાર ।।૧।। સંગદોષ લાગ્યો નિરધાર, અબ કિહિ બિધ ઈચ્છાકો નિસ્તાર ।।૨।। તતછિન પ્રગટ કૃષ્ણ અવતાર, મુખતેં વચન કહત ઉચ્ચાર ।।૩।। અબતેં કરોં બ્રહ્મસંબંધ, પંચદોષકો રહે ન ગંધ ।।૪।। વચન સુનત મન હરખ બઢાઈ, અરપી પવિત્રા ભોગ ધરાઈ ।।૫।। તબતેં સેવા…

ઉઠો મેરે લાલ ગોપાલ લાડિલે

શ્રીઠાકોરજીને જગાવવાનું પદ રચનાઃ આસકરણજી (રાગઃ બિભાસ) ઉઠો મેરે લાલ ગોપાલ લાડિલે રજની બિતી બિમલ ભયો ભોર, ઘર ઘર દધિ મથત ગોપિકા દ્વિજ કરત વેદકો શોર (૧) કરો  લેઉ દધિ ઔર ઓદન મિશ્રી મેવા પરોસૂં ઔર, ‘આસકરણ’ પ્રભુ મોહન તુમ પર વારોં તનમન પ્રાણ અકોર (ર) ભાવાર્થઃ શ્રીયશોદાજી શય્યામંદિરમાં પોઢેલા પોતાના લાડીલા લાલને જાગવા માટે…

પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે

શ્રીયમુનાજીનું પદ રચનાઃ ગો. શ્રીવ્રજપતિજી (રાગઃ રામકલી) પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે, સુરત રસસિંધુ મેં અતિ હી હરસિત ભઇ; કમલ જ્યોં ફૂલત રવિ પ્રકાસે (૧) તન તે મન તે પ્રાણ તે સર્વદા કરત હૈ; હરિસંગ મૃદુલહાસે, કહત ‘વ્રજપતિ’ તુમ સબન સોં સમજાય; મિટે યમ ત્રાસ ઇનહી ઉપાસે (૨) ભાવાર્થઃ શ્રીયમુનાજી શ્રીઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે.…