શ્રીમદ્ વલ્લભ રૂપ સુરંગે

(રાગઃ સારંગ) શ્રીમદ્ વલ્લભ રૂપ સુરંગે, નખ સિખ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન-સંપત્તિ અંગ અંગે. (૧) ચટક-મટક ગિરિધર જુકી નાંઈ, એન મેન વ્રજરાજ ઉછંગે. ‘પદ્મનાભ’ દેખે બની આવે, સુધ રહી રાસરસાલભ્રૂભંગે. (૨) ભાવાર્થઃ શ્રીપદ્મનાભદાસજીને મધ્યાહ્ન સમયે શ્રીવલ્લભના અલૌકિક સ્વરૂપનાં દર્શન થાય છે. મેઘશ્યામ શ્રીવલ્લભ અનુરાગના રક્તરંગથી-લીલારસરંગથી ગુલાબી કમળની કાંતિ જેવો શોભે છે. આપે નખથી શિખા…

તરહટી શ્રી ગોવર્ધન કી રહિયૈ

[ રાગઃ ઈમન ] તરહટી શ્રી ગોવર્ધન કી રહિયૈ, નિત પ્રતિ મદનગોપાલલાલ કે, ચરનકમલ ચિત્ત લઈયૈ. (૧) તન પુલકિત બ્રજ-રજમેં લોટત, ગોવિંદકુંડમેં ન્હઈયૈ, ‘રસિક પ્રીતમ’ હિત ચિત કી બાતેં, શ્રીગિરિધારી સોં કહિયૈ. (૨) ‘રસિક પ્રીતમ’ની છાપનાં પદો શ્રીહરિરાયજી રચિત છે. શ્રી હરિરાયજી ઇચ્છે છે કે શ્રીગોવર્ધન ગિરિરાજની તળેટીમાં રહીએ. ‘ગોવર્ધન’ શબ્દના બે અર્થ છે. (૧)…

ધન્ય શ્રી યમુના મા

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/018-Dhanya-Shri-Yamuna-Krupa-Kari.mp3|titles=Dhanya Shri Yamuna Krupa Kari] ધન્ય શ્રી યમુના મા ધન્ય શ્રીયમુના મા! કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો; વ્રજની રજમાં અહર્નિશ અમને, સ્થિર કરીને સ્થાપજો… (ટેક) તમો મોટાં છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી; શરણે લેજો અમને તાણી, ધન્ય શ્રી યમુના મા, કૃપા કરી. ◌ શ્રીવૃંદાવનની વાટમાં, ન્હાવું શ્રીયમુના ઘાટમાં; વહાલે રાસ…

શૃંગારનું પદ

શૃંગારનું પદ શ્રીઠાકોરજીને સ્નાન કરાવ્યા પછી જ્યારે શૃંગાર કરવામાં આવતા હોય ત્યારે આ પદ ગવાય. આ પદને શૃંગાર ઓસરાનું પદ પણ કહેવાય. ઓસરો એટલે અવસર-શૃંગાર કરવાનો સમય. આ પદમાં પ્રભુને કેવા પ્રેમથી શૃંગાર ધરવામાં આવે છે, તેનું નિરૂપણ છે. (રચનાઃ વિષ્ણુદાસ) (રાગઃ બિલાવલ) આઓ ગોપાલ સિંગાર બનાઉં, વિવિધ સુગંધન કરૌ ઉબટનો પાછે ઉષ્ણ જલ લે…

ફૂલના હિંડોળાનું પદ

ફૂલના હિંડોળાનું પદ રચનાઃ શ્રીચતુર્ભુજદાસજી (રાગઃ માલવ) ફૂલનકો હિંડોરો ફૂલનકી ડોરી, ફૂલે નંદલાલ ફૂલી નવલકિશોરી; ફૂલનકે ખંભ દોઉ ડાંડી ફૂલનકી, પટુલી બૈઠે દોઉ એક જોરી (૧) ફૂલે સઘન વન ફૂલે નવકુંજન, ફૂલી ફૂલી યમુના ચઢત હિલોરી; ચતુર્ભુજ પ્રભુ ફૂલે નિપટ કાલિંદી કૂલે, ફૂલી ભામિની દેત અકોરી (૨) ભાવાર્થઃ યુગલ સ્વરૂપ ફૂલના હિંડોળામાં ઝૂલે છે. સખીઓ…

મૈં નહીં માખન ખાયો

સૂરદાસજી અષ્ટછાપ કવિઓમાં મુખ્ય. શ્રીમહાપ્રભુજીના પ્રિય સેવક. એમનાં બાળલીલાનાં પદ દુનિયાભરના સાહિત્યમાં અજોડ ગણાય એવાં. એવું જ એક પદ અને તેની ભાવવાર્તા – મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો. ભોર ભયે ગૈયનકે પીછે, મધુબન મોહિં પઠાયો, ચાર પહર બંસીબટ ભટક્યો, સાંઝ પરે ઘર આયો. મૈં બાલક બહિયનકો છોટો, સીંકો કેહિ બિધિ પાયો? ગ્વાલબાલ સબ બૈર…

પુષ્ટિશિક્ષા

પુષ્ટિશિક્ષા શ્રીગોકુળનાથજીના સેવક, જેઓ ‘મોટાભાઈ’ના નામથી પ્રસિદ્ધ હતા, તેમણે સેવા ઉપર ‘પુષ્ટિમાર્ગીય શિક્ષા’ નામનું સુંદર કાવ્ય રચ્યું છે, જે વૈષ્ણવોએ હૃદયમાં ઉતારી લેવા જેવું છેઃ અનુવાદકઃ શ્રી વ્રજરત્નદાસ પરીખ (દોહા) આ મારગનું મૂળ, ફળ, શ્રીવલ્લભ સિદ્ધાંત, કરવી સેવા કૃષ્ણની, અવિચ્છિન્ન પ્રેમાંત. ભગવદીય કહે છે કે પુષ્ટિમાર્ગમાં સાધન અને ફળ એક જ છે. અખંડ પ્રેમપૂર્વક તમે…