ગંગા પતિતનકો સુખ દેની

(રચનાઃ પરમાનંદદાસજી) (રાગઃ બિભાસ) ગંગા પતિતનકો સુખ દેની । સેવા કર ભગીરથ લાયે પાપ કાટનકો પેની ।।૧।। સકલ બ્રહ્માંડ ફોરકે આવત ચલત ચાલ ગજગેની । પરમાનંદ પ્રભુ ચરણ પરસતેં ભઈ કમલદલનયની ।।૨।। આ પદમાં પરમાનંદદાસજી ગંગાજીનો મહિમા વર્ણવે છે. ગંગાજી પતિતોપાપીઓને સુખ દેનારાં છે. ગંગાસ્નાનથી અનેક જન્મોનાં પાતકો દૂર થાય છે. ગંગાજી તો સ્વર્ગની સરિતા.…