શ્રીવલ્લભશરણાષ્ટકમ્

શ્રીવલ્લભશરણાષ્ટકમ્ રચના – શ્રીહરિરાયજી છંદ – અનુષ્ટુપ નિઃસાધન જનોધ્ધાર પ્રકટીકૃતઃ । ગોકુલેશસ્વરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૧।। નિઃસાધન મનુષ્યોનો ઉધ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રીગોકુલેશ સ્વરૂપ એવા શ્રીવલ્લભ (શ્રીમહાપ્રભુજી) મારો આશ્રય છે. (૧) ભજનાનંદ – દાનાર્થં પુષ્ટિમાર્ગપ્રકાશકઃ । કરુણાવરણીયઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।। ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે પુષ્ટિ (અનુગ્રહ) માર્ગને પ્રકટ કરનારા, કરુણા (દીનતા)થી પ્રાપ્ત…

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં, શ્રીલક્ષ્મણ ઘેર વલ્લભ પ્રભુ પ્રગટ્યા. વધામણાં રે૦ ઘર ઘરથી આવ્યા છે વૈષ્ણવ ટોળે મળી, નવા નવા સહુ સાજ જો સજાવ્યા. વધામણાં રે૦ નિરખી રહ્યા સૌ હૈયે આનંદભરી, શ્રીવલ્લભ  મુખ  જોઈ  હરખાયા. વધામણાં રે૦ ચંપારણ્ય ધામમાં નંદ મહોત્સવ છાયો, નાચતાં  ગોપ  ગોપી  આવ્યાં. વધામણાં રે૦ ચંપારણ્યની ગલીઓમાં દહીંદૂધ વેરાયાં, ગુલાલને  પુષ્પો …

શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય?

શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય? ​ શ્રીસર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ‘ગાયત્રી’ કહેવામાં આવે છે. જેમ બ્રાહ્મણ જનોઈની દીક્ષા લીધા પછી, દરરોજ ગાયત્રીમંત્ર ન જપે, તો તેનું બ્રાહ્મણત્વ ટકતું નથી., તેમ વૈષ્ણવોએ હમેશાં નિયમપૂર્વક શ્રીસર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા જોઈએ. મંત્રને તેના ઋષિ, છંદ, દેવતા, બીજ અને ફળ હોય છે. શ્રીગુસાંઈજીના જણાવ્યા પ્રમાણે શ્રીસર્વોત્તમ સ્તોત્રના…

શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી !

શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી ! ​ (૧) ભગવતિ જીવૈર્નમનમેવ ક્રતવ્યં, નાધિકં શક્યમિતિ સિદ્ધાન્તઃ । પ્રભુની સમીપ જીવે નમન જ કરવું જોઈએ, કારણ કે તેથી અધિક કંઈ જ શક્ય નથી. ​ (૨) અશક્યે વા સુશક્યે વા સર્વથા શરણં હરિઃ । આપણાથી ન બની શકે તેવી અથવા બની શકે તેવી સર્વ બાબતોમાં પણ માત્ર…

રસિયાઃ શ્રીગોવર્ધન મહારાજ તેરે માથે મુગુટ બિરાજી રહ્યો

રસિયાઃ શ્રીગોવર્ધન મહારાજ તેરે માથે મુગુટ બિરાજી રહ્યો [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2012/03/Rasiya_Bhagvatiprasad_Shri-Govardhan-Maharaj.mp3|titles=Rasiya_Bhagvatiprasad_Shri Govardhan Maharaj] (સ્વરઃ શ્રી ભગવતીપ્રસાદ ગંધર્વ) ———————————————————————————————— શ્રીગોવર્ધન મહારાજ તેરે માથે મુગુટ બિરાજી રહ્યો….. તેરે માથે… તોપે પાન ચઢે તોપે ફૂલ ચઢે, તોપે ચઢે દૂધ કી ધાર….. તેરે માથે… તેરે અંગ કેસરિયા જામા હૈ, ઔર ગલે ફૂલનકી માલ…. તેરે માથે… તેરે કાનન કુંડલ સોહે રહે, ઠોડી…

બરસાને કી નવલ નારિ મિલ હોરી ખેલન આઈ હો

બરસાને કી નવલ નારિ મિલ હોરી ખેલન આઈ હો (રચનાઃ ઋષિકેશજી) (રાગઃ આસાવરી) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2012/03/Barsane-Ki-Naval-Nar-Mil-Hori-Khelan-Aayi-Ho_Bhagvati-Prasad-Gandharv.mp3|titles=Barsane Ki Naval Nar Mil Hori Khelan Aayi Ho_Bhagvati Prasad Gandharv] (સ્વરઃ શ્રી ભગવતીપ્રસાદ ગંધર્વ) —————————————————————————————————————– બરસાને કી નવલ નારિ મિલ હોરી ખેલન આઈ હો, બરવટ ધાય જાય જમુના તટ ઘેરે કુંવર કન્હાઈ. (૧) અતિ ઝીની કેસર રંગ ભીની સારી સુરંગ સુહાઈ,…

રસિયાઃ ફગુવા દે મોહન મતવારે

રસિયાઃ ફગુવા દે મોહન મતવારે

radha_krishna_Holi_2

ફગુવા દે મોહન મતવારે,

બ્રજકી નારી ગાવે ગારી, દો બાપન કે બીચ ડોલે. (૧)

નંદજુ ગોરે જસોદા ગોરી, તુમ કહાં તે હો કારે,

પુરુષોત્તમ પ્રભુ જુવતિન હેતેં, ગોપભેખ લિયો અવતારેં (૨)

રસિયાઃ ડફ બાજે બાબા નંદઘર કે

રસિયાઃ ડફ બાજે બાબા નંદઘર કે [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2012/03/daf-baje-baba-nand-ghar-ke.mp3|titles=daf baje baba nand ghar ke] (સ્વરઃ શ્રી મયંક શુક્લ) —————————————————————————– ડફ બાજે બાબા નંદઘર કે, ચલો સખી મિલ દેખન જઈએ, છૈલ ચિકનીયા નાગર કે, અરુ બાજત હૈ ઢોલ દમામા, સુનીયત ઘાવ નગારન કે (૧) નાચત ગાવત કરત ગુલાહલ સંગ સખા હે બરાબર કે, પુરુષોત્તમ પ્રભુ કે સંગ ખેલત…