શ્રાવણી પર્વ (૪)

રાધા માધવકી બન જાયે રચનાઃ પ.પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા ——————————————————————- [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-4.mp3|titles=shravani parva-4] મીત વહી જો બીના બુલાયે, મનમેં આયે ફિર નહીં જાયે. ગીત વહી જો અનજાનેમેં, બાર બાર મુખસે દોહરાયે. હીત વહી જો અપનેપનસે, સત્ય જીવનકા પથ દિખલાયે. પ્રીત વહી જો પાગલપન દે, પ્રાણોં મેં પીડા ભરજાયે. રીત યહી હૈ જીનેકી ઈક, જીંદગી…

શ્રાવણી પર્વ (૩)

પુષ્ટિપતાકા રચનાઃ પૂ.ગો.૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા પુષ્ટિ પતાકા! તુજે પ્રણામ તુજે પ્રણામ ….પુષ્ટિ પતાકા વૈષ્ણવ હૈ હમ વૈષ્ણવ હૈ, વલ્લભ કે હમ વૈષ્ણવ હૈ ….પુષ્ટિ પતાકા ભક્તિઅમૃત પીનેવાલે, પ્રેમ સભીકો દેનેવાલે પ્રભુ ચરણોકે પરવાને હમ, છકે હુએ મતવાલે હૈ ….પુષ્ટિ પતાકા રાગ ભોગસે દૂર રહેં હમ ભગવદ્ રસ ભરપૂર રહેં હમ હરિ હરિ મુખસે રટનેવાલે,…

શ્રાવણી પર્વ (૨)

શ્રાવણી પર્વ (૨) પરમ પૂજ્ય ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયાના જન્મદિન પર્વે ‘પુષ્ટિગીત’માં આપશ્રી દ્વારા રચાયેલાં પદોનો આસ્વાદ આપણે માણી રહ્યાં છીએ. પૂ. શ્રી જીજીએ “શ્રાવણી” ઉપનામથી ખૂબ જ સુંદર રચનાઓ રચી છે. એ પદો મોગરાનો શ્વાસ, સાંવરિયા શેઠની શેઠાણી, ગાવલડી મારે બનવું છે વગેરે પુસ્તકોમાં પ્રકાશિત થયેલ છે. આ પદો ઉપરથી શ્રાવણી ભાગ-૧ અને…

શ્રાવણી પર્વ (૧)

“શ્રાવણી પર્વ” (૧) શ્રાવણ વદ ચોથ એટલે પરમ પૂજ્યપાદ ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા (પૂ. શ્રી જીજી)નો જન્મદિન. ‘પુષ્ટિગીત’માં આપણે સાત દિવસ સુધી (શ્રાવણ સુદ તેરસ થી શ્રાવણ વદ ચોથ સુધી) ભક્તિભાવ સભર કવિયિત્રીનું કોમલ હૃદય ધરાવનાર, પ્રેમ અને કરુણાની મંગલમૂર્તિ સ્વરૂપ પૂ. શ્રી જીજીની પદ્ય રચનાઓને માણીશું. ———————————————————————— [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-1.mp3|titles=shravani parva-1] વલ્લભ વ્હાલા વિનંતી મારી…