હિંડોળાનું પદ – હિંડોરે માઈ ઝૂલત ગિરિધરલાલ

હિંડોળાનું પદ

(રાગ-મલ્હાર)

હિંડોરે માઈ ઝૂલત ગિરિધરલાલ ।

સંગ ઝૂલત વૃષભાન નંદિની, બોલત બચન રસાલ ।।૧।।

પિય સિર પાગ કસુંબી સોભિત, તિલક બિરાજત ભાલ ।

પ્યારી પહેરે કસુંબી ચોલી, ચંચલ નયન બિસાલ ।।૨।।

તાલ મૃદંગ બાજે બહુ બાજત, આનંદ ઉર ન સમાત ।

શ્રીવલ્લભ પદ રજ પ્રતાપ તેં, નિરખ ‘રસિક’ બલ જાત ।।૩।।

જન્માષ્ટમીની વધાઈ – સબ મિલિ મંગલ ગાવો માઈ

જન્માષ્ટમીની વધાઈ

(રાગ-ધનાશ્રી)

સબ મિલિ મંગલ ગાવો માઈ ।

આજ લાલકો જન્મ દ્યોસ હૈ, બાજત રંગ વધાઈ ।।૧।।

આંગન લીપો ચોક પુરાવો, વિપ્ર પઢન લાગે વેદ ।

કરો સિંગાર શ્યામ સુંદર કો, ચોવા ચંદન મેદ ।।૨।।

આનંદ ભરી નંદજૂકી રાની ફૂલી અંગ ન સમાઈ ।

‘પરમાનંદદાસ’ તિહીં ઔસર બોહોત ન્યોછાવરિ પાઈ ।।૩।।

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૮)

મધુર અંગ આભૂષન ભૂષિત, મધુર ઉર સ્થલ રૂપ સમાજ । અતિ વિસાલ જાનુ અવલંબિત, મધુર બાહુ પરિરંભન કાજ ॥૫॥ મધુર ઉદર, કટિ મધુર, જાનુ યુગ મધુર, ચરનગતિ સબ સુખ રાસ । મધુર ચરન કી રેનુ નિરંતર, જનમ જનમ માંગત ‘હરિદાસ’ ॥૬॥ હવે પાંચમી અને છઠ્ઠી કડીમાં શ્રીવલ્લભના શેષ શ્રીઅંગની માધુરી શ્રીહરિરાયજી વર્ણવે છે. ‘મધુર અંગ…

શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્ર (શ્રીસપ્તશ્લોકી)

શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્રમાં શ્રીગુસાંઈજીએ શ્રીમહાપ્રભુજીના ગુણોનું વર્ણન કર્યું છે. પહેલા શ્લોકમાં ધર્મીસ્વરૂપનું વર્ણન અને ત્યારપછીના શ્લોકોમાં શ્રીવલ્લભના છ ગુણ – ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે. (છંદ-શિખરિણી) સ્ફુરત-કૃષ્ણ-પ્રેમામૃત-રસ-ભરેણાતિ-ભરિતા, વિહારાન્ કુર્વાણા વ્રજપતિ-વિહારાબ્ધિષુ સદા । પ્રિયા ગોપીભર્તુઃ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ, પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિઃ સકરુણા ।।૧।। (છંદ-આર્યા) શ્રીભાગવત–પ્રતિપદ–મણિવર–ભાવાંશુ–ભૂષિતા મૂર્તિઃ । શ્રીવલ્લભાભિધા નસ્તનોતુ નિજદાસસ્યસૌભાગ્યમ્ ।।૨।। (છંદ-શાર્દૂલવિક્રીડિત)…

શ્રીહરિરાયજી કૃત પ્રાતઃ સ્મરણમ્

(છંદ – વંસતતિલકા) પ્રાતઃ સ્મરેદ્ ભગવતો વર વિઠ્ઠલસ્ય, પાદાર વિંદ-યુગલં સકલાર્થસિદ્​ધ્યૈ । યો વૈ વિતર્ક-તમસા પિહિતં સ્વભક્તં, પ્રીતઃશમા દિવ-પુરોદિત-તિગ્મ રશ્મિઃ ।।૧।। પ્રાતઃ સ્મરેન્, નમન-નિર્વૃતિદં મુરારેઃ, પૂર્ણાવતાર-વર વિઠ્ઠલ પાદ પદ્મમ્ । માયા વિકૃત્ય-ગહનં ગત બંધુ લોકે, યો વૈ સ્વમાર્ગ-મનયત્ કૃપયા પ્રપન્નમ્ ।।૨।। પ્રાતર્ભજે-દમલ મૂર્તિ મનંત શકતેઃ, શ્રીવિઠ્ઠલસ્ય જન તાપ-હરસ્ય નિત્યમ્ । યો વૈ જનસ્ય શતજન્મ-કૃતા પરાધં,…

પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વનું ધોળ

પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વ નિત્ય ગાયે જી, તેના જન્મોજન્મના પાપ સર્વે જાયે જી. (૧) શ્રીજી શ્રીનવનીત પ્રિયા સુખકારી જી, સમરો શ્રીમથુરાનાથ કુંજબિહારી જી. (૨) શ્રીવિઠ્ઠલેશ રાય દ્વારકેશ રાય ગિરિધારી જી, શ્રીગોકુલચંદ્રમાજી શ્રીમદનમોહન પર વારી જી. (૩) બીજું તત્વ શ્રીવલ્લભકુળને ભજીએ જી, કુળ લોકલાજ ને કા’ન સર્વે તજીએ જી. (૪) ત્રીજું તત્વ શ્રીગોવર્ધન – ગ્રંથ ગાઈએ જી.…