મારું મન મોહ્યું રે

મારું મન મોહ્યું રે, શ્રીગિરિધરલાલને લટકે,


લટકે ને વળી મટકે, મારું મન મોહ્યું રે શ્રી ગિરિધરલાલને લટકે.


મોર  મુકુટ  મકરાકૃત  કુંડલ,  પીતાંબરને  પટકે… મારું૦


વેણુ વગાડી વ્હાલે વશ કરી લીધાં, વેંત વાંસલડીના કટકે… મારું૦


હું જલ જમુના ભરવા ગઈ’તી, હેલ ચડાવીને અટકે… મારું૦


‘વલ્લભ’ના સ્વામી સંગ રંગભર રમતાં, ઘર ખોયા નવ ખટકે… મારું૦

સ્નાનયાત્રાનું પદઃ જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી

[રચના-ગોવિંદસ્વામી] [રાગ-બિલાવલ] જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી કરત સ્નાન ગોવર્ધનધારી । શીતલ જલ ઘટ હાટક ભરિ ભરિ રજની અધિવાસન સુખકારી ।।૧।। વિવિધ સુગંધ પહોપકી માલા તુલસીદલ લે સરસ ર્સંવારી । કર લે શંખ ન્હવાવત હરિકો શ્રી વિઠ્ઠલ પ્રભુકી બલિહારી ।।૨।। તેસેઈ નિગમ પઢત દ્વિજ આગે તેસોઈ ગાન કરત વ્રજનારી । જે જે શબ્દ ચાર્યો દિશ વ્હે…

યહ માંગો ગોપીજનવલ્લભ

(રચનાઃ પરમાનંદદાસજી) (રાગઃબિલાવલ) યહ માંગો ગોપીજનવલ્લભ । માનુષજન્મ ઔર હરિસેવા, વ્રજવસવો દીજે મોહિ સુલભ ।।૧।। શ્રીવલ્લભકુલકો હો હું ચેરો, વૈષ્ણવજનકો દાસ કહાઉં । શ્રીયમુના જલ નિત્ય પ્રતિ ન્હાઉં, મન કર્મ વચન કૃષ્ણ ગુણ ગાઉં ।।૨।। શ્રીભાગવત શ્રવણ સૂનું નિત ઈન તજ ચિત્ત કહૂં અનત ન લાઉં। પરમાનંદદાસ યહ માંગત નિત નિરખોં કબહૂં ન અઘાઉં ।।૩।।…

ગંગા પતિતનકો સુખ દેની

(રચનાઃ પરમાનંદદાસજી) (રાગઃ બિભાસ) ગંગા પતિતનકો સુખ દેની । સેવા કર ભગીરથ લાયે પાપ કાટનકો પેની ।।૧।। સકલ બ્રહ્માંડ ફોરકે આવત ચલત ચાલ ગજગેની । પરમાનંદ પ્રભુ ચરણ પરસતેં ભઈ કમલદલનયની ।।૨।। આ પદમાં પરમાનંદદાસજી ગંગાજીનો મહિમા વર્ણવે છે. ગંગાજી પતિતોપાપીઓને સુખ દેનારાં છે. ગંગાસ્નાનથી અનેક જન્મોનાં પાતકો દૂર થાય છે. ગંગાજી તો સ્વર્ગની સરિતા.…

શ્રીમહાપ્રભુજીની વધાઈ – શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો

(રચનાઃ શ્રીહરિરાયજી) (રાગઃ આસાવરી) શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો । સબ ગુણ પૂરણ કરુણાસાગર જહાં મહારસ પૈયે હો ।।૧।। સુરત હી દેખ અનંગ વિમોહિત તન મન પ્રાન બિકૈયે હો । પરમ ઉદાર ચતુર સુખ સાગર અપાર સદા ગુન ગૈયે હો ।।૨।। સબહિનતે અતિ ઉત્તમ જાની ચરનપર પ્રીત બઢૈયે હો । કાન ન…

શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ

શ્રીહરિરાયજી વિરચિત શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ કૃષ્ણાં કૃષ્ણસમાં કૃષ્ણરૂપાં કૃષ્ણરસાત્મિકામ્ । કૃષ્ણલીલામૃતજલાં કૃષ્ણસંબંધકારિણામ્ ।।૧।। શ્યામ-સ્વરૂપા, શ્રીકૃષ્ણ સમાન ગુણોવાળાં, શ્રીકૃષ્ણ સમાન રૂપવાળાં, શ્રીકૃષ્ણરૂપી રસથી ભરેલાં, શ્રીકૃષ્ણે જ્યાં લીલા કરી છે, તે અમૃતજળથી ભરેલાં, શ્રીકૃષ્ણ સાથે સંબંધ કરાવનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૧) કૃષ્ણપ્રિયાં કૃષ્ણમુખ્ય – રસસંગમદાયિનીમ્ । કૃષ્ણક્રીડાશ્રયાં કૃષ્ણ – પદવીપ્રાપિકામપિ ।।૨।। શ્રીકૃષ્ણનાં પ્રિયા, શ્રીકૃષ્ણના મુખ્ય રસનો ભક્તોને…