વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૬)

એકવાર શ્રીગુસાંઈજી બહારગામ પધાર્યા. શ્રીગિરિધરજીને ભાવના જાગી કે અમારા સતધરામાં શ્રીજીબાવાને પધરાવીએ. સતધરા એટલે સાત બાળકોનાં ઘર. શ્રીગોવર્ધનનાથ યે ગિરિધરકો મન પાય । હોરી ખેલન મધુપુરી ચલન કહ્યો મુસકાય ।। શ્રીગોવર્ધનકી શિખરતેં ગિરિધરલાલ સુજાન । પધરાયે ગિરિધરનકો નિજ ઈચ્છા પહિચાન ।। સોહલસોં તેઈસકે કૃષ્ણપુરી મધુ આપ । ફાગુન વદ સાતમ સુભગ કર્યો મનોરથ હર્ષાય ।।…